



|| પ્રથમ શ્રાદ્ધ વિધી ||
સ્વ.કરમશીભાઈ માવજીભાઈ ગાબાણી
સવિનય સાથે જણાવવાનું કે અમારા પૂજ્ય પિતાશ્રી
સ્વ.કરમશીભાઈ માવજીભાઈ ગાબાણી
નું પ્રથમ શ્રાદ્ધ વિધી સવંત ૨૦૮૨ નાં વદ ૧ ને
તા. ૨૭/૦૯/૨૦૨૬ બુધવાર ના રોજ રાખેલ છે.
તો અમારા આ પુણ્યકાર્યને સાર્થક કરવા અવશ્ય પધારશોજી.
:: ભોજન પ્રસાદ ::
શ્રાદ્ધ વિધી નિમિત્તે યોજેલ ભોજન પ્રસાદમાં
તા.૨૭/૦૯/૨૦૨૬ રવિવાર ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે
આપશ્રી સર્વો વ્યક્તિ પધારશોજી.
:: નિમંત્રક ::
શ્રી હરેશભાઈ કરમશીભાઈ ગાબાણી
શ્રી આયુષ હરેશભાઈ ગાબાણી
:: શુભ સ્થળ ::
અમારા નિવાસ સ્થાને
લાખણકા(ગો.),ગઢડા(સ્વા.)
❖